જીવનની મૂંઝવણ: જીવનમાં આવતી સમસ્યાઓ અને મૂંઝવણોને કેવી રીતે ઉકેલવી તે અંગેનું માર્ગદર્શન આપતું પુસ્તક. વાચકોને શાંતિ અને ઉકેલ શોધવા માટે પ્રેરણા આપે છે.